વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a ઇઝરાયેલીઓને યરીખોમાં લૂંટ કરવાની મનાઈ કરવામાં આવી હતી. કાપણીનો સમય હોવાથી, ખેતરોમાં અનાજ ભરપૂર હતું. એ અનાજ ઇઝરાયેલીઓ માટે પૂરતું હતું અને દેશ પર હુમલો કરવાનો એ સૌથી સારો સમય હતો. આપણા સમયમાં યરીખોના ખંડેરમાંથી અનાજનો મોટો જથ્થો મળી આવ્યો છે. એ બતાવી આપે છે કે યરીખો ફરતે લાંબો સમય ઘેરો નાખવામાં આવ્યો ન હતો અને શહેરમાં અનાજ ખૂટી ગયું ન હતું.—યહો. ૫:૧૦-૧૨.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો