વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a ૨૦૧૯ના વાર્ષિક વચનથી આપણને મન શાંત રાખવા ત્રણ કારણો મળે છે. ભલે આપણા જીવનમાં કે પછી દુનિયામાં ખરાબ બાબતો બને તોપણ આપણે મન શાંત રાખી શકીએ છીએ. આ લેખમાં આપણે એ કારણો વિશે વધારે શીખીશું. એનાથી આપણી ચિંતા ઓછી થશે અને યહોવામાં ભરોસો પાકો થશે. વાર્ષિક વચન પર મનન કરજો. શક્ય હોય તો મોઢે કરી લેજો. આવનાર દરેક મુશ્કેલીમાં હિંમત રાખવા આ વચન તમને મદદ કરશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો