ફૂટનોટ
a ૨૦૧૯ના વાર્ષિક વચનથી આપણને મન શાંત રાખવા ત્રણ કારણો મળે છે. ભલે આપણા જીવનમાં કે પછી દુનિયામાં ખરાબ બાબતો બને તોપણ આપણે મન શાંત રાખી શકીએ છીએ. આ લેખમાં આપણે એ કારણો વિશે વધારે શીખીશું. એનાથી આપણી ચિંતા ઓછી થશે અને યહોવામાં ભરોસો પાકો થશે. વાર્ષિક વચન પર મનન કરજો. શક્ય હોય તો મોઢે કરી લેજો. આવનાર દરેક મુશ્કેલીમાં હિંમત રાખવા આ વચન તમને મદદ કરશે.