વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a યહોવા પિતા આપણને ખૂબ પ્રેમ કરે છે. તેમની પાસે અપાર બુદ્ધિ છે અને તે દયાના સાગર છે. એ ગુણો તેમણે બનાવેલી સૃષ્ટિમાં દેખાય આવે છે. લોકોને મરણમાંથી ઉઠાડવાનું તેમણે જે વચન આપ્યું છે, એમાં પણ એ ગુણો દેખાય આવે છે. લોકોને મરણમાંથી ફરી ઉઠાડવા વિશે આપણા મનમાં ઘણા સવાલો હશે, એ વિશે આ લેખમાં ચર્ચા કરીશું. એમાંથી યહોવાનાં પ્રેમ, બુદ્ધિ અને ધીરજ વિશે શું શીખવા મળે છે એ પણ જોઈશું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો