ફૂટનોટ
a આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને તેમને ખુશ કરવા ચાહીએ છીએ. યહોવા પવિત્ર છે, એટલે તે ચાહે છે કે આપણે પણ પવિત્ર બનીએ. પણ શું આપણા જેવા પાપી માણસો પવિત્ર બની શકે? હા, કેમ નહિ! આ લેખમાંથી શીખીશું કે કઈ રીતે આપણે વાણી-વર્તનમાં પવિત્ર રહી શકીએ. એ વિશે પ્રેરિત પિતરે ખ્રિસ્તીઓને સલાહ આપી હતી અને યહોવાએ ઇઝરાયેલીઓને નિયમો આપ્યા હતા.