ફૂટનોટ
a આપણી આશા સ્વર્ગના જીવનની હોય કે પૃથ્વી પરના જીવનની, આપણે બધા સ્મરણપ્રસંગની દર વર્ષે આતુરતાથી રાહ જોઈએ છીએ. આપણે કેમ સ્મરણપ્રસંગમાં હાજર રહીએ છીએ અને એમાં હાજર રહેવાથી કેવા ફાયદા થાય છે? એ વિશે બાઇબલમાં અમુક કારણો આપ્યાં છે. આ લેખમાં એની ચર્ચા કરીશું.