ફૂટનોટ
a આજે અદ્ભુત બનાવો બની રહ્યા છે. પ્રકટીકરણના પુસ્તકમાં જણાવેલી ભવિષ્યવાણીઓ આજે પૂરી થઈ રહી છે. એ ભવિષ્યવાણીઓ આપણને કઈ રીતે અસર કરે છે? આ અને આના પછીના બે લેખોમાં આપણે પ્રકટીકરણના પુસ્તકના અમુક મુદ્દાઓની ચર્ચા કરીશું. આ લેખોમાં શીખીશું કે પ્રકટીકરણના પુસ્તકમાં જણાવેલી વાતો કઈ રીતે પાળી શકીએ, જેથી યહોવા આપણી ભક્તિથી ખુશ થાય.