ફૂટનોટ
a પ્રકટીકરણના પુસ્તકમાં યોહાને જોયેલાં અમુક દૃશ્યો નોંધવામાં આવ્યાં છે. એનાથી આપણે ઈશ્વરના દુશ્મનોને ઓળખી શકીએ છીએ. દાનિયેલનું પુસ્તક આપણને એ દૃશ્યો સમજવા મદદ કરે છે. આ લેખમાં આપણે દાનિયેલના પુસ્તકની અમુક ભવિષ્યવાણીઓને પ્રકટીકરણની ભવિષ્યવાણીઓ સાથે સરખાવીશું. આમ આપણને ઈશ્વરના દુશ્મનોની ઓળખ મળશે. આપણે એ પણ જોઈશું કે તેઓના કેવા હાલ થશે.