ફૂટનોટ
a યહોવાએ બાઇબલમાં ખાતરી આપી છે કે તે દિલથી પસ્તાવો કરનારને માફ કરવા તૈયાર છે. પણ અમુક વાર થાય કે ‘હું તો યહોવાની માફીને લાયક જ નથી.’ આપણે પોતાનાં પાપ માટે દિલથી પસ્તાવો કરીએ છીએ ત્યારે યહોવા માફ કરવા તૈયાર હોય છે. આ લેખમાં જોઈશું કે આપણે કેમ એવો ભરોસો રાખી શકીએ.