ફૂટનોટ
a યહોવાએ વચન આપ્યું છે કે જેઓ તેમને પ્રેમ કરે છે, તેઓને તે શાંતિ આપશે. આ લેખમાં જોઈશું કે “ઈશ્વરની શાંતિ” એટલે શું અને આપણે એ કઈ રીતે મેળવી શકીએ. એ પણ જોઈશું કે રોગચાળો ફેલાય, આફત આવી પડે અથવા સતાવણી થાય ત્યારે કઈ રીતે ઈશ્વરની શાંતિ આપણને એ અઘરા સંજોગોનો સામનો કરવા મદદ કરે છે.