ફૂટનોટ
a જે લોકો બાઇબલમાંથી શીખે છે, તેઓ માટે બાપ્તિસ્મા એક મહત્ત્વનું પગલું છે. એ પગલું ભરવા તેઓને શું મદદ કરશે? એક શબ્દમાં કહીએ તો, પ્રેમ. પણ શાના માટેનો પ્રેમ અને કોના માટેનો પ્રેમ? આ લેખમાં એ સવાલોના જવાબ મેળવીશું. એ પણ ચર્ચા કરીશું કે જેઓ બાપ્તિસ્મા લે છે, તેઓ કેવું જીવન મેળવી શકે છે.