ફૂટનોટ
a શું તમારું કોઈ સ્નેહીજન ગુજરી ગયું છે? જો એમ હોય તો ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે એ આશાથી તમને ઘણો દિલાસો મળતો હશે. પણ તમે બીજાઓને કઈ રીતે સમજાવશો કે એ આશામાં તમને કેમ ભરોસો છે? તમે કઈ રીતે એ આશા પર ભરોસો મજબૂત કરી શકો? આ લેખનો હેતુ એ છે કે, આપણને બધાને એ આશા પર ભરોસો વધારવા મદદ મળે.