ફૂટનોટ
a આપણને નિયમિત રીતે ઉત્તેજન આપવામાં આવે છે કે યહોવાની ભક્તિમાં અલગ અલગ ધ્યેયો રાખીએ. બની શકે કે આપણે કોઈ ધ્યેય નક્કી કર્યો હોય, પણ એને પૂરો કરવો આપણને અઘરું લાગતું હોય. એવામાં શું કરી શકીએ? આ લેખમાં આપેલાં સૂચનો પાળવાથી તમને તમારો ધ્યેય પૂરો કરવા મદદ મળશે.