ફૂટનોટ
a યહોવાના દરેક ભક્તે તેમનો ડર રાખવાનું શીખવું જોઈએ. એવો ડર આપણા દિલની સંભાળ રાખશે તેમજ વ્યભિચાર અને પોર્નોગ્રાફીથી આપણું રક્ષણ કરશે. આ લેખમાં આપણે નીતિવચનો અધ્યાય ૯ની ચર્ચા કરીશું. એમાં બે સ્ત્રીઓ વિશે જણાવ્યું છે. એક સ્ત્રી મૂર્ખતાને રજૂ કરે છે અને બીજી સાચી બુદ્ધિને. આ અધ્યાયમાં આપેલી સલાહ આપણને આજે અને ભાવિમાં પણ મદદ કરશે.