ફૂટનોટ
a ભલે દુનિયાની હાલત ગમે એટલી ખરાબ થઈ જાય, પણ ભરોસો રાખી શકીએ કે આપણું ભાવિ સારું હશે. બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવાથી એ ભરોસો વધારે મજબૂત થાય છે. આ લેખમાં જોઈશું કે આપણે કેમ બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવો જોઈએ. પછી દાનિયેલે નોંધેલી બે ભવિષ્યવાણીઓ પર નજર કરીશું અને જોઈશું કે એનો અર્થ સમજવાથી આપણને કઈ રીતે ફાયદો થઈ શકે છે.