ફૂટનોટ
a પુનર્નિયમ ૨૩:૩-૬માં યહોવાએ આપેલા નિયમ પ્રમાણે આમ્મોનીઓ અને મોઆબીઓ ઇઝરાયેલના મંડળનો ભાગ બની શકતા ન હતા. એનો અર્થ થાય કે તેઓને ઇઝરાયેલી તરીકેના હક મળતા ન હતા. પણ જો કોઈ આમ્મોની અથવા મોઆબી વ્યક્તિ યહોવાની ભક્તિ કરે, તો તે ઇઝરાયેલીઓ સાથે રહી શકતી હતી અને હળી-મળી શકતી હતી. ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ, ગ્રંથ ૧, પાન ૯૫ જુઓ.