વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a ખુશખબરના પુસ્તકોમાં અને બાઇબલના બીજા પુસ્તકોમાં જોવા મળે છે કે ઈસુને જીવતા કરવામાં આવ્યા એ પછી તે ઘણી વાર બીજાઓને દેખાયા હતા. જેમ કે, મરિયમ માગદાલેણને (યોહા. ૨૦:૧૧-૧૮); બીજી સ્ત્રીઓને (માથ. ૨૮:૮-૧૦; લૂક ૨૪:૮-૧૧); બે શિષ્યોને (લૂક ૨૪:૧૩-૧૫); પિતરને (લૂક ૨૪:૩૪); પ્રેરિતોને, જ્યારે થોમા તેઓની સાથે હાજર ન હતો (યોહા. ૨૦:૧૯-૨૪); પ્રેરિતોને, જ્યારે થોમા તેઓની સાથે હાજર હતો (યોહા. ૨૦:૨૬); સાત શિષ્યોને (યોહા. ૨૧:૧, ૨); ૫૦૦ કરતાં વધારે શિષ્યોને (માથ. ૨૮:૧૬; ૧ કોરીં. ૧૫:૬); પોતાના ભાઈ યાકૂબને (૧ કોરીં. ૧૫:૭); બધા પ્રેરિતોને (પ્રે.કા. ૧:૪); અને બેથનિયા નજીક પ્રેરિતોને. (લૂક ૨૪:૫૦-૫૨) બની શકે કે ઈસુ બીજા પ્રસંગોએ પણ પોતાના શિષ્યોને મળ્યા હોય, પણ એનો ઉલ્લેખ બાઇબલમાં નથી.—યોહા. ૨૧:૨૫.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો