ફૂટનોટ
a એવું લાગે છે કે એક દુષ્ટ દૂતે અલીફાઝના મનમાં ઠસાવવાની કોશિશ કરી હતી કે યહોવા માણસોને નેક ગણતા નથી, એટલે કોઈ તેમને ખુશ કરી શકતું નથી. અલીફાઝે એ વિચાર સાચો માની લીધો હતો. એટલે વારેઘડીએ તેમણે અયૂબ સાથે એ વિશે વાત કરી.—અયૂ. ૪:૧૭; ૧૫:૧૫, ૧૬; ૨૨:૨.