ફૂટનોટ
a ઑસ્ટ્રિયાના ભૌતિકશાસ્ત્રના નોબલ પ્રાઈઝ વિજેતા અરવીન શ્રોડીંગરે લખ્યું, ‘જે વિષયો આપણા દિલની નજીક છે અને મહત્ત્વના છે, એ વિશે વિજ્ઞાન કંઈ જણાવતું નથી.’ આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું, “આપણે તકલીફો વેઠીને શીખ્યા છીએ કે સમાજમાં ઊભી થતી મુશ્કેલીઓનો હલ લાવવા સમજી-વિચારીને વર્તવું જ પૂરતું નથી.”