-
દ્રાક્ષાવાડીના મજૂરોનું ઉદાહરણઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
“સ્વર્ગનું રાજ્ય એક ઘરમાલિક જેવું છે, જે વહેલી સવારે બહાર જઈને પોતાની દ્રાક્ષાવાડી માટે મજૂરો લેવા ગયો. તેણે મજૂરો સાથે દિવસનો એક દીનાર નક્કી કર્યા પછી, તેઓને પોતાની દ્રાક્ષાવાડીમાં મોકલ્યા. સવારે આશરે નવ વાગ્યે તે ફરી બહાર ગયો ત્યારે, તેણે બજારમાં બીજા મજૂરોને બેકાર ઊભેલા જોયા; તેણે તેઓને કહ્યું, ‘તમે દ્રાક્ષાવાડીમાં જાવ અને જે વાજબી હશે એ હું તમને આપીશ.’ એટલે તેઓ ગયા. બપોરે આશરે બાર વાગ્યે અને આશરે ત્રણ વાગ્યે તે ફરીથી બહાર ગયો અને એવું જ કર્યું. આખરે, સાંજે લગભગ પાંચ વાગ્યે તે બહાર ગયો અને બીજાઓને ઊભેલા જોયા; તેણે તેઓને પૂછ્યું, ‘તમે અહીં આખો દિવસ બેકાર કેમ ઊભા રહ્યા છો?’ તેઓએ જવાબ આપ્યો, ‘અમને કોઈએ મજૂરીએ રાખ્યા નથી એ માટે.’ તેણે તેઓને કહ્યું, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.’”—માથ્થી ૨૦:૧-૭.
-
-
દ્રાક્ષાવાડીના મજૂરોનું ઉદાહરણઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
“સ્વર્ગનું રાજ્ય એક ઘરમાલિક જેવું છે, જે વહેલી સવારે બહાર જઈને પોતાની દ્રાક્ષાવાડી માટે મજૂરો લેવા ગયો. તેણે મજૂરો સાથે દિવસનો એક દીનાર નક્કી કર્યા પછી, તેઓને પોતાની દ્રાક્ષાવાડીમાં મોકલ્યા. સવારે આશરે નવ વાગ્યે તે ફરી બહાર ગયો ત્યારે, તેણે બજારમાં બીજા મજૂરોને બેકાર ઊભેલા જોયા; તેણે તેઓને કહ્યું, ‘તમે દ્રાક્ષાવાડીમાં જાવ અને જે વાજબી હશે એ હું તમને આપીશ.’ એટલે તેઓ ગયા. બપોરે આશરે બાર વાગ્યે અને આશરે ત્રણ વાગ્યે તે ફરીથી બહાર ગયો અને એવું જ કર્યું. આખરે, સાંજે લગભગ પાંચ વાગ્યે તે બહાર ગયો અને બીજાઓને ઊભેલા જોયા; તેણે તેઓને પૂછ્યું, ‘તમે અહીં આખો દિવસ બેકાર કેમ ઊભા રહ્યા છો?’ તેઓએ જવાબ આપ્યો, ‘અમને કોઈએ મજૂરીએ રાખ્યા નથી એ માટે.’ તેણે તેઓને કહ્યું, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.’”—માથ્થી ૨૦:૧-૭.
-
-
દ્રાક્ષાવાડીના મજૂરોનું ઉદાહરણઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
ફરોશીઓએ હાલમાં જ છૂટાછેડાના વિષય પર ઈસુની પરીક્ષા કરી હતી. એ ફરોશીઓ જેવા ધર્મગુરુઓની ફરજ હતી કે તેઓ ઈશ્વરની સેવામાં સતત મહેનત કરે. તેઓ આખો દિવસ કામ કરતા મજૂરો જેવા હતા, જેઓ પૂરી મજૂરી લેવાની આશા રાખતા હતા. એક દિવસની મજૂરી એક દીનાર હતી.
-