વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • દુનિયાના અંત વિષે ચાર સવાલોના જવાબ
    ચોકીબુરજ—૨૦૧૦ | સપ્ટેમ્બર ૧
    • ઇતિહાસમાંથી શીખીએ. પીતરે આમ લખ્યું: ‘ઈશ્વરે પુરાતન જગતને પણ છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નુહને અને તેની સાથેના સાત માણસોને બચાવ્યા.’ (૨ પીતર ૨:૫) મશ્કરી કરનારાઓ વિષે પીતરે આમ કહ્યું: ‘તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરના કહેવાથી આકાશો પ્રથમથી હતાં, અને પૃથ્વી પાણીથી અને પાણીમાં બાંધેલી હતી. તેથી તે વેળાનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું; પણ હમણાંનાં આકાશ અને પૃથ્વીa ઈશ્વરના કહેવાથી ન્યાયકાળ અને અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં અને બાળવાને માટે તૈયાર રાખેલાં છે.’—૨ પીતર ૩:૫-૭.

  • દુનિયાના અંત વિષે ચાર સવાલોના જવાબ
    ચોકીબુરજ—૨૦૧૦ | સપ્ટેમ્બર ૧
    • [પાન ૭ પર ચિત્રનું મથાળું]

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો