વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • એફેસીઓ ૫:૫, ૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ તમે જાણો છો અને પૂરી રીતે સમજો છો કે કોઈ વ્યભિચારી*+ કે અશુદ્ધ કે લોભી માણસ+ જે મૂર્તિપૂજક જેવો છે, તેને ખ્રિસ્તના અને ઈશ્વરના રાજ્યમાં કોઈ વારસો મળશે નહિ.+

      ૬ ધ્યાન રાખો, કોઈ તમને નકામી વાતોથી છેતરી ન જાય. એવી વાતોને લીધે ઈશ્વરનો ક્રોધ આજ્ઞા ન માનનારા લોકો પર આવી રહ્યો છે.

  • હિબ્રૂઓ ૧૦:૨૬, ૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ જો સત્યનું ખરું જ્ઞાન મેળવ્યા પછી પણ આપણે જાણીજોઈને પાપ કર્યાં કરીએ,+ તો આપણાં પાપ માટે બીજું કોઈ બલિદાન નથી.+ ૨૭ પણ ભયાનક સજા અને ક્રોધની જ્વાળાઓ બાકી રહી જાય છે, જે વિરોધીઓને ભસ્મ કરી દે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો