વિષય
જૂન ૧, ૨૦૧૦
ઈશ્વર કેમ આવું થવા દે છે?
શરૂઆતમાં . . .
બીજા લેખ:
૮ ઈસુ પાસેથી શીખીએ—ઈસુના માર્ગે ચાલવા શું કરવું જોઈએ?
અભ્યાસ લેખો:
જુલાઈ ૨૬, ૨૦૧૦–ઑગસ્ટ ૧, ૨૦૧૦
યહોવાહના મંડળમાં જ રક્ષણ મળે છે
પાન ૧૦
ગીતો: ૧૯ (143), ૧૭ (127)
ઑગસ્ટ ૨-૮, ૨૦૧૦
મંડળમાં એકબીજાને દૃઢ કરતા રહીએ
પાન ૧૪
ગીતો: ૨૪ (200), ૨૩ (187)
ઑગસ્ટ ૯-૧૫, ૨૦૧૦
ગુસ્સા પર કાબૂ રાખીને ‘ભૂંડાનો પરાજય કરીએ’
પાન ૧૮
ગીતો: ૧૫ (124), ૨૫ (191)
ઑગસ્ટ ૧૬-૨૨, ૨૦૧૦
સારી વાણીથી સારા સંબંધ બંધાય છે
પાન ૨૩
ગીતો: ૨૬ (204), ૨૪ (200)
ઑગસ્ટ ૨૩-૨૯, ૨૦૧૦
યહોવાહની ભક્તિમાં તાજગી મેળવીએ
પાન ૨૮
ગીતો: ૮ (51), ૧૯ (143)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧, ૨ - મંડળમાં રહેવાથી આપણને જે આશીર્વાદો મળે છે એની કદર વધારવા આ બે લેખ આપણને મદદ કરશે. એ પણ જોઈશું કે કઈ બાબતોમાં આપણે મંડળના ભાઈ-બહેનોને ઉત્તેજન અને મદદ આપી શકીએ.
અભ્યાસ લેખ ૩, ૪ - આ બે લેખ સમજાવશે કે કઈ રીતે બાઇબલ સિદ્ધાંતોને લાગુ પાડવાથી આપણે બધા સાથે હળીમળીને શાંતિથી રહી શકીએ. આપણે એકબીજાને ખોટું લગાડ્યું હોય તો શાંતિ કરવા આ લેખો ખૂબ મદદ કરશે. એમાં આપણે એ પણ જોઈશું કે કઈ રીતે સારી વાણીથી સારા સંબંધ બંધાય છે.
અભ્યાસ લેખ ૫ - દુનિયાના લોકોમાં ખોટી માન્યતા છે કે મોજશોખ અથવા આંખોની લાલસા પૂરી કરવાથી જ આનંદ અને તાજગી મળે છે. પણ હકીકત એ છે કે ઈશ્વરભક્તિમાં જ ખરી તાજગી મળે છે. આ લેખ બતાવે છે કે કઈ રીતે આપણે ખરા અર્થમાં આનંદ અને તાજગી મેળવી શકીએ, જે કાયમ ટકી રહે છે.