વિષય
ઑગસ્ટ ૧, ૨૦૧૦
ઈશ્વરને નામથી ઓળખો
શરૂઆતમાં . . .
૫ ઈશ્વરનું નામ છૂપાવવા કોણ જવાબદાર છે?
બીજા લેખ:
૯ બાઇબલ વાંચનથી લાભ લેવા સાત સૂચનો
૨૫ સમયના પાબંદી હોવું કેમ જરૂરી છે? અભ્યાસ
લેખો:
સપ્ટેમ્બર ૨૭, ૨૦૧૦–ઑક્ટોબર ૩, ૨૦૧૦
ઈસુએ યહોવાહનું ન્યાયીપણું કઈ રીતે જાહેર કર્યું?
પાન ૧૨
ગીતો: ૧૯ (143), ૨૩ (187)
ઑક્ટોબર ૪-૧૦, ૨૦૧૦
ઈસુના બલિદાનથી કઈ રીતે આપણો ઉદ્ધાર થાય છે?
પાન ૧૬
ગીતો: ૧૩ (113), ૨૩ (187)
ઑક્ટોબર ૧૧-૧૭, ૨૦૧૦
આપણી વાણી હંમેશા “માયાળુ” રાખીએ
પાન ૨૧
ગીતો: ૨૪ (200), ૧૬ (224)
ઑક્ટોબર ૧૮-૨૪, ૨૦૧૦
મદદ માટે પોકાર કરનારાને કોણ છોડાવશે?
પાન ૨૮
ગીતો: ૫ (45), ૧૧ (85)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧, ૨ - શેતાન કેવી રીતે યહોવાહ સામે થયો એ જાણો. ઈસુ કેવી રીતે યહોવાહના ન્યાયી રાજને વળગી રહ્યા અને લોકોમાં એ ન્યાયીપણું જાહેર કર્યું એનો વિચાર કરો. ઈસુનું બલિદાન આપીને યહોવાહે કેવી મોટી કિંમત ચૂકવી, એનાથી તમારું કઈ રીતે તારણ થઈ શકે એનો પણ વિચાર કરો. આ લેખોમાં એની ચર્ચા કરીશું.
અભ્યાસ લેખ ૩ - બાઇબલ કયા અર્થમાં આપણને માયાળુ બનવા ઉત્તેજન આપે છે અને એની આપણા વાણી-વર્તન પર કેવી અસર થવી જોઈએ એ શીખો. એ પણ શીખો કે જુદા જુદા સંજોગોમાં માયાળુ રીતે હંમેશાં બોલવા શું કરવું જોઈએ. એના વિષે આ લેખમાં જોઈશું.
અભ્યાસ લેખ ૪ - સુલેમાનથી પણ મહાન ઈસુનું હજાર વર્ષનું રાજ્ય કેવું હશે એની ઝલક આપણને ગીતશાસ્ત્ર ૭૨માં મળે છે. યહોવાહ કઈ રીતે મદદ માટે પોકાર કરનારાને ઈસુ દ્વારા છોડાવશે એની આ લેખમાં ચર્ચા થશે. એ જાણીને તમને ખૂબ દિલાસો મળશે.