વિષય
જૂન ૧, ૨૦૧૧
૬ નિશાનીઓ જે શાસ્ત્ર મુજબ પૂરી થઈ રહી છે
શરૂઆતમાં . . .
૭ નિશાની ૪. કુટુંબમાં પ્રેમ નહિ હોય
૯ નિશાની ૬. દુનિયા ફરતે પ્રચાર કામ
બીજા લેખો:
અભ્યાસ લેખો:
ઑગસ્ટ ૧-૭, ૨૦૧૧
પાન ૧૫
ગીતો: ૨૩ (187), ૩ (32)
ઑગસ્ટ ૮-૧૪, ૨૦૧૧
કીમતી ભેટ આપીને ઈશ્વરે પ્રેમ પ્રગટ કર્યો
પાન ૧૯
ગીતો: ૨૨ (185), ૨૦ (162)
ઑગસ્ટ ૧૫-૨૧, ૨૦૧૧
પાન ૨૪
ગીતો: ૧૭ (127), ૨૬ (204)
ઑગસ્ટ ૨૨-૨૮, ૨૦૧૧
‘જેઓ તમારામાં મહેનત કરે છે તેઓની કદર કરો’
પાન ૨૮
ગીતો: ૧૧ (85), ૨૪ (200)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧, ૨
રૂમીના પુસ્તકમાં પ્રેરિત પાઊલે “સુવાર્તા” વિષે વાત કરી, જે સર્વ મનુષ્યને અસર કરે છે. એ સુવાર્તા શું છે, અને એમાંથી તમને કેવો લાભ મળી શકે? આ બે લેખોમાંથી તમે જોઈ શકશો કે ઈશ્વરે કઈ રીતે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. તેમ જ ઈસુએ આપેલી કુરબાની વિષે સારી સમજણ મેળવી શકશો. આમ ઈસુ અને ઈશ્વર માટે તમારી કદર વધશે.
અભ્યાસ લેખ ૩, ૪
વડીલો પાસે મંડળની સંભાળ રાખવાનો એક સુંદર લહાવો છે. આ લેખોથી વડીલો શીખશે કે તેઓ કઈ રીતે એ લહાવાની કદર વધારી શકે. આ લેખો એ પણ બતાવશે કે મંડળના સભ્યો કઈ રીતે વડીલોને સાથ આપી શકે અને તેઓ માટે કદર બતાવી શકે.
[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]
COVER: ધરતીકંપ અને બીમારી: © William Daniels/Panos Pictures; દુકાળ: © Paul Lowe/Panos Pictures; ખનિજ તેલની આગ: U.S. Coast Guard photo