વિષય
ઑગસ્ટ ૧, ૨૦૧૧
જીવનનો હેતુ શું છે?
શરૂઆતમાં . . .
૪ જીવનનો કોઈ મકસદ નથી એવું કેમ લાગે છે?
૭ હમણાં અને ભાવિમાં જીવનની મઝા માણો
બીજા લેખો:
૨૮ બાઇબલમાંથી શીખો—ઈશ્વર કોણ છે?
૩૦ બાઇબલમાંથી શીખો—ઈસુ ખ્રિસ્ત કોણ છે?
૩૨ ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ—શું યહોવાહને લાગણીઓ છે?
અભ્યાસ લેખો:
સપ્ટેમ્બર ૨૬, ૨૦૧૧–ઑક્ટોબર ૨, ૨૦૧૧
પાન ૧૦
ગીતો: ૯ (53), ૨૩ (187)
ઑક્ટોબર ૩-૯, ૨૦૧૧
પાન ૧૪
ગીતો: ૧૯ (143), ૧૩ (113)
ઑક્ટોબર ૧૦-૧૬, ૨૦૧૧
પાન ૧૯
ગીતો: ૨૭ (212), ૧૫ (124)
ઑક્ટોબર ૧૭-૨૩, ૨૦૧૧
પાન ૨૩
ગીતો: ૨૪ (200), ૮ (51)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧, ૨
હેબ્રી શાસ્ત્રવચનોમાં મસીહને લગતી ઘણી ભવિષ્યવાણીઓ છે. એમાંની અમુક તપાસવાથી તમે પારખી શકશો કે વચન આપેલા મસીહ કોણ છે. આ લેખોમાં આપેલી માહિતી તમને પ્રચારમાં ઘણી મદદ કરશે. તેમ જ યહોવાહે આપેલા વચનોમાં તમારો વિશ્વાસ મજબૂત કરશે.
અભ્યાસ લેખ ૩, ૪
યહોવાહના સાક્ષીઓમાં જે એકતા છે એવી બીજે ક્યાંય નથી. એટલે આપણે એની હંમેશાં કદર કરવી જોઈએ. ત્રીજો લેખ આપણને બાઇબલમાં આપેલા દાખલાથી બતાવશે કે શાંતિ જાળવવી કેમ મહત્ત્વનું છે. તેમ જ છેલ્લો લેખ બતાવશે કે આપણે કેવી રીતે શાંતિ જાળવી શકીએ.