વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૨:૨૨-૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ “તમે કોઈ વિધવાને કે અનાથને* દુઃખ ન દો.+ ૨૩ જો તમે તેઓને જરાય દુઃખ દેશો અને તેઓ મને પોકાર કરશે, તો હું તેઓના નિસાસા જરૂર સાંભળીશ+ ૨૪ અને મારો ક્રોધ તમારા પર સળગી ઊઠશે. હું તમને તલવારથી મારી નાખીશ અને તમારી પત્નીઓ વિધવા થઈ જશે અને તમારાં બાળકો પિતા વગરનાં થઈ જશે.

  • પુનર્નિયમ ૧૦:૧૭, ૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ કેમ કે તમારા ઈશ્વર યહોવા તો ઈશ્વરોના ઈશ્વર+ અને પ્રભુઓના પ્રભુ છે. તે મહાન, પરાક્રમી અને અદ્‍ભુત* ઈશ્વર છે. તે પક્ષપાત કરતા નથી+ અને લાંચ લેતા નથી. ૧૮ તે અનાથને* અને વિધવાને ન્યાય અપાવે છે.+ તમારી વચ્ચે રહેતા પરદેશી પર તે પ્રેમ રાખે છે+ અને તેને અન્‍ન-વસ્ત્ર પૂરાં પાડે છે.

  • ગીતશાસ્ત્ર ૧૦:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ પણ તમે મુશ્કેલીઓ અને તકલીફો જુઓ છો,

      તમે ધ્યાન આપો છો અને પગલાં ભરો છો.+

      શિકાર બનેલા તમારી તરફ ફરે છે,+

      અનાથને* તમે સહાય કરો છો.+

  • ગીતશાસ્ત્ર ૧૪૬:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ યહોવા પરદેશીઓનું રક્ષણ કરે છે,

      અનાથો અને વિધવાઓની સંભાળ રાખે છે,+

      પણ દુષ્ટોની યોજનાઓ તે ઊંધી વાળે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો